જામનગર, હિન્દ ન્યૂઝ
તા. 11 સપ્ટેમ્બર, આજ રોજ ગુજરાત આર્યુવેદીક યુનિવર્સીટી સભાખંડ ખાતે કલેકટર રવિ શંકર અને કમિશનર સતીસ પટેલ દ્વારા કામદાર અને વિશ્રામ વાડી આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર અને નર્સીંગ સ્ટાફ, આશા વર્કરો, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્ય કર્મી ઓ સાથે રીવ્યુ મિટિંગ યોજાઈ હતી.
જેમાં કલેકટર રવિશંકર, અને કમિશનર સતીશ પટેલ દ્વારા આરોગ્ય કર્મી ઓ ને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર